Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ગાયબ રહેવા પર આલોચના વચ્ચે તેજસ્વીનુ પહેલુ ટવિટ કહ્યું પ્યારે બિહાર હુ અહીજ છુ.

મુજફફરપુર સહિત સમગ્ર બિહારમાં દિમાગી બુખારથી ૧પ૦ થી વધારે બાળકોના મોત વચ્ચે ગાયબ હોવાને લઇ આલોચના પછી આરજેડી નેતા તેજસ્વી યાદવએ પ્રથમ ટવિટ કર્યુ છે.

        તેજસ્વીએ લખ્યું કે તે એસીએલ ઇન્જરી(ઘુટણની ચોટ)નો ઇલાજ કરાવવામા વ્યસ્ત હતા. એમણે લખ્યુ મેરે પ્યારે બિહાર મૈ યહી હું.

(11:55 pm IST)