Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

એએન-૩ર દુર્ધટના ના મૃતકોના મૃતદેહ લાવવા ગયેલી ટીમ ૧૭ દિવસથી ક્રેશ સાઇટ પર જ ફસાઇ રહી

ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત વિમાન એએન-૩ર માં માર્યા ગયેલ ૧૩ લોકોના મૃતદેહ લાવવા માટે ગયેલ ૧ર બચાવ કર્મીઓની ટીમ વિમાન ક્રેશ સાઇટ પર જ ફસાયેલી છે.

 

        ટીમને ૧ર જૂનના ક્રેશ સાઇટ પર હેલિકોપ્ટરથી પહોંચાડવામા આવી હતી. એક અધિકારીએ બતાવ્યુ મોસની હાલત એવી નથી કે હેલીકોપ્ટરથી એમને લાવવામાં આવે. ર૦ જૂનના બધા મૃતદેહ મળી ગયા હતા.

 

(11:19 pm IST)