Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સ્ટાફની થયેલ નિમણૂકને માન્ય રાખવા પીએમઓને લખેલ પત્રમાં મનમોહનસિંહે કર્યો બાજપાઇનો ઉલ્લેખ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ પ્રધાનમંત્રી કાર્યાલને પત્ર લખી એના પુરા ૧૪ સદસ્યયી સ્ટાફને માન્ય રાખવાનું નિવેદન કર્યુ છે.

પત્રમાં મનમોહનએ લખ્યુ છે કે યુપીએ સરકારે પણ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીને મળેલ સ્ટાફ નો કાર્યકાળ વધારી આપેલ હતો.

આ પહેલા બાજપેયીએ પણ પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવના સ્ટાફનો કાર્યકાળ વધારી આપેલ હતો.

મનમોહનસિંહએ મળેલા સ્ટાફનલી સંખ્યા ૧૪ માંથી ઘટાડી પ રાખવામાં આવી

(12:00 am IST)