Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

નરેન્દ્રભાઇ બુધવારે રાજસ્થનના પ્રવાસે

રાજકોટ,તા. ૨૯: નરેન્દ્રભાઇ બુધવારે રાજસ્થાનના પ્રવાસે થઇ રહ્ના છે. ત્યાં તેઅો આવનાર ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરશે. અજમેર ખાતે મોટી સભાને પણ સંબોધીત કરશે. નરેન્દ્રભાઇના પ્રવાસથી કાર્યકરોમાં ઉત્સાહ વધશે. રાજસ્થાનમાં હાલ કોîગ્રેસમાં અંદર જ ફુટ પડેલી છે. સચિન પાયલોટે ૧૫ મેઍ ૧૫ દિવસમાં પોતાની માંગો ઉપર પાર્ટીને પગલા લેવા અલ્ટીમેટમ આપ્યું હતું. જા કે બે દિવસ જ બાકી છે. અને કોîગ્રેસે પગલા લીધા ન હોવાથી ૩૧ મીઍ બુધવારે પાયલોટ પણ નવી જુની કરે તો નવાઇ નથી. (૨૨.૩૭)

(5:55 pm IST)