Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાનો કહેરઃ છતીસગઢમા કોરોનાથી પ્રથમ મોત રાયપુરમાં થયુ

રાયપુરઃ છતીસગઢની રાજધાની રાપુરમા આજ એક ૩૬ વરસના મજુર જે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો એનુ મોત થયુ છે દવાખાનામા ૨૬મી મેના દાખલ થયો હતો આ યુવક ઉરલાની કોઇ ફેકટરીમાં કામ કરતો હતો.

રાજધાની રાપુરમા નૌજવાનનો મોત પડકાર બન્યો છે મોતના ખબરથી પ્રશાસન હડકંપમાં છે  બિલાસપુરમા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે છતીસગઢમાં એકટીવ દર્દીઓની સંખ્યા ૩૨૧ છે.

(9:42 pm IST)