Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પટણાથી ગોપાલ ગંજ જવા નિકળેલ તેજસ્વીને તંત્રએ રાબડી નિવાસની બહાર રોકયા

પટણાઃ તેજસ્વી યાદવને ગોપાલગંજ જવા માટે પટણાના કલેકટર પાસેથી મંજૂરી ન મળતા તેમને રાબડી નિવાસથી નિકળતા તંત્રએ તેમને રોકયા હતા. તેજસ્વીએ જણાવેલ કે બિહાર સરકારે જેટલી તાકાત મને રોકવામાં લગાડી છે તેટલી તાકાત જદયુના ધારાસભ્ય અમરેન્દ્રને પકડવામાં લગાવી હોત તો તે પકડાઈ જાત. તેઓ ત્રિપલ મર્ડરના પિડીત પરિવારને મળવા જતા હતા.

(4:06 pm IST)