Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોનાની વિકરાળતાઃ મિશ્રમાં વીતેલા ૧૨ કલાકમાં ૯૧૦ નવા કેસ નોંધાયા

મિશ્રના સ્વાસ્થ્ય મંત્રીએ વીતેલા ૧૨ કલાકમા સંક્રમણના ૯૧૦ કેસોની પુષ્ટી કરી છે મિશ્રમાં આ એક દિવસમાં આવેલ સંક્રમણના આ સૌથી વધારે કેસ છે આ ઉપરાંત વિતેલા ૧૨ કલાકમા ૧૯ લોકોના મોત પણ થયા છે. બુધવારના જે આંકડા સામે આવ્યા છે એના મુતાબિક મિશ્રમા કોવિડ-૧૯થી અત્યાર સુધીમા ૮૧૬ લોકોના મોત થયા છે જયારે દેશમાં સંક્રમણના કેસો ૧૯ હજારથી વધારે છે.

(8:32 am IST)