Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

રાહુલ દ્વારા રાજીનામું પરત લેવાની માંગને લઇ આમરણ અનશન પર બેઠા કોંગ્રેસ નેતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રાજીનામાની પેશકશ કર્યા પછી ઉતર પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા પ્રદિપસિંહ લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં આમરણ અનશન પર બેઠા છે. એમણે કહ્યું કે જયાં સુધી રાહુલ પોતાનું  રાજીનામુ પરત નહી લે ત્યાં સુધી આમરણ અનશન પર બેસશે.

(11:46 pm IST)