Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બીજેપી વાળા મોદી-મોદી કરે છે, આપેે કયારેય મારું નામ લીધુ ? પાર્ટી નેતાઓને સુખબીરની અપીલ

રીપોર્ટ પ્રમાણે શિરોમણિ અકાલીદળના નેતા સુખબીર બાદલએ મંગળવારના પાર્ટીની બેઠકમાં કહ્યું બીજેપી કાર્યકર્તા બૂથ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ણ  મોદી-મોદીના નારા લગાવે છે. શુ તમે કયારેય બૂથ પર સુખબીર-સુખબીર ના નારા  લગાવ્યા ? બેઠકમાં હાજર એક વરિષ્ઠ નેતાએ બતાવ્યું કે સુખબીરએ બીજેપીના સંગઠનના ખૂબજ વખાણ કર્યા હતા.

(10:57 pm IST)