Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાકિસ્તાનમાં ગુરૂનાનક મહલની તોડફોડની તપાસ કરાવે પી.એમ. મોદી : પંજાબના સી.એમ.ની માંગણી

પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી  અપીલ કરી છે કે તે પાકિસ્તાન સરકાર સામે ઐતિહાસિક ગુરૂનાનક મહલમાં તોડફોડની તપાસનો મામલો ઉઠાવે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થાનીક લોકોએ સદીઓ પુરાણુ ગુરુનાનક મહલ મા તોડફોડ કરી એમના બારી દરવાજા વેંચી નાખ્યા છે.

(10:26 pm IST)