Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

લોકો સાથે જોડાઇ રહેવા માટે રાહુલએ કરવી જોઇએ પદયાત્રાઃ અભિષેક સિંધવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના  રાજીનામું આપવાના  પ્રસ્તાવના થોડા દિવસો પછી  પાર્ટી નેતા અભિષેક  સિંધવીએ કહ્યુ છે એમણે ૯૦ અથવા ૧૮૦ દિવસની  ટ્રેન યાત્રા અને પદયાત્રા કરવી જોઇએ. આનાથી એમને લોકોથી જોડાઇ રહેવામાં મદદ મળશે. એમણે કહ્યું કોંગ્રેસથી જોડાઇ રહેવા માટે મને લાગે છે કે રાહુલએ રાજીનામું ન દેવું જોઇએ.

(10:25 pm IST)