Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કાલે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ :દેશ--દુનિયાના 5 હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહેશે

મંત્રીમંડળના સાથીઓ પણ મંત્રીપદના શપથ લેશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂટણીંમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 30મી મેના રોજ બીજીવાર પીએમ પદના શપથ ગ્રહણ કરશે. નરેન્દ્રભાઈ મોદીની સાથે તેમના મંત્રીમંડળના સાથીઓ પણ મંત્રીપદના શપથ લેશે.

  રાષ્ટ્રપતિ ભવનમાં ગુરુવારે સાંજે થનાર આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં કેટલાય મામલામાં ખાસ છે. આ પ્રોગ્રામમાં પાંચ હજારથી વધુ મેહમાન હાજર રહેશે. દુનિયાભરના કેટલાય ખાસ મહેમાનો પણ આ કાર્યક્રમ માટે દિલ્હી આવી રહ્યા છે.

(9:35 pm IST)