Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નીતીશકુમારના જેડીયુને રેલ્વે મંત્રાલય મળે તેવી ભારે ચર્ચા

 

નવી દિલ્હી :નીતીશકુમારના જેડીયુને રેલ્વે  મંત્રાલય મળે તેવી ભારે ચર્ચા જાગી છે

મોદી સરકારમાં નીતિશકુમારના જનતા દળ યુ(જેડીયુ) ને રેલ્વે ખાતું આપવામાં આવે તેવી સંભાવના ટોચના વર્તુળો જણાવે છે.

(12:00 am IST)