Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

યસ બેંકએ ર૬/૧૧ હુમલામાં માર્યા ગયેલ સહ સંસ્થાપકની પુત્રીને બનાવી ડાયરેકટર

યશ બેંકએ મુંબઇમા આવેલ ટ્રાઇડેંટ ઓબેરોય હોટલમા  ર૬/૧૧ ના આતંકી હુમલામા માર્યા ગયેલ સહ સંસ્થાપક અશોકકપુરની પુત્રી શગુન ગોગિયાને ડાયરેકટર નિયુકત કર્યા છે. એમની નિયુકતી સહ સંસ્થાપક રાણાકપુર અને મા મધુ કપુરના સંયુકત પ્રસ્તાવ પછી થઇ. જુન  ર૦૧૩ મા બેંક બોર્ડ ડાયરેકટર પદ માટે શગુનનુ આવેદન અસ્વીકાર કરી ચુકયા હતા.

(11:58 pm IST)