Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

તેલંગાના પણ કોવિદ-૧૯ના કારણ પ્રથમ મોત : ૬પ કોરોના વાયરસથી સંક્રમિત

હૈદરાબાદ : તેલંગાના પણ કોવિદ-૧૯ના કારણ એક શખ્સનું મોત થયું છે. રાજયમાં આ બિમારીને કારણ મોતનો આ પ્રથમ મામલો છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના ૬૮ મામલા સામે આવી ચુકયા છે.

(12:00 am IST)