Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ભ્રષ્ટાચાર વિરૂધ્ધની લડાઈ નૌજવાનોનું ભવિષ્ય બનાવવા માટેઃ નરેન્દ્રભાઈ મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું કે, 'ભ્રષ્ટાચાર અને કાળાનાણા વિરૂધ્ધની લડાઈ મારા દેશના નૌજવાનોનું ભવિષ્ય બનાવવા માટે છે' : તેઓએ વધુમાં જણાવ્યું કે, આજે સમાજમાં ભ્રષ્ટાચાર વિરૂધ્ધ ચોખ્ખો નફ્રતનો ભાવ દેખાય છે : ભ્રષ્ટાચારના કારણે આ દેશના ત્રણ-ત્રણ પૂર્વ મુખ્યમંત્રી જેલમાં સડી રહ્યા છે.

(3:51 pm IST)