Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કર્ફયુ અંગે ૩૧ ડિસેમ્બર બાદ નિર્ણય : વિજયભાઈ: કર્ફયુ અંગે ૩૧ ડિસેમ્બર બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે તેમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું : હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ શહેરમાં હાલ રાત્રીના ૯ થી સવારે ૬ સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે

કર્ફયુ અંગે ૩૧ ડિસેમ્બર બાદ નિર્ણય : વિજયભાઈ: કર્ફયુ અંગે ૩૧ ડિસેમ્બર બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે તેમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું : હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ શહેરમાં હાલ રાત્રીના ૯ થી સવારે ૬ સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે.

(2:22 pm IST)