Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ઉત્તરાખંડના મુખ્યમંત્રીને કોરોના વળગતા દિલ્હીની એઈમ્સમાં શીફટ કરવામાં આવ્યા

ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે : તેઓ કોરોનાને કારણે ઉત્તરાખંડની હોસ્પિટલમાં હતા : તેમને ફેફસાનું સંક્રમણ વધી જતાં ગઈરાત્રે દિલ્હી લાવવામાં આવ્યા છે : આ પહેલા તેઓ દહેરાદૂનની દૂન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા : તેમની તબિયતમાં કોઈ સુધારો નહિં થતાં હોમ આઈસોલેશનમાંથી તેમને દૂન હોસ્પિટલમાં અને ત્યાંથી દિલ્હીની એઈમ્સમાં લાવવામાં આવ્યા છે.

(12:48 pm IST)