Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

સુપ્રિમ કોર્ટની યુપી સરકારને નોટિસઃભડકાઉ ભાષણ અંગે યોગી પર શામાટે કેસ ન ચલાવવો? ર૦૦૭નો મામલો છે

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે આજે યુપી સરકારને નોટીસ મોકલીઃ આ નોટીસ યોગી આદિત્યનાથે ર૦૦૭માં આપેલા એક પ્રવચનના મામલે આપી છેઃ કોર્ટે યુપી સરકારને પુછયું છે કે યોગી પર કેસ કેમ ન ચાલે? કોર્ટે નોટીસ ફટકારી જવાબ માંગ્યોઃ ૪ સપ્તાહનો આપ્યો સમયઃ જાન્યુ-ર૦૦૭માં મુહર્રમ દરમ્યાન યોગી સાંસદ હતાં ત્યારે ભડકાઉ ભાષણ આપ્યાનો આરોપ છે. (૭.૪૦)

 

(4:18 pm IST)