Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કેરળના પૂર પીડિતો માટે વગર પગારે વિમાન ઉડાવશે પાયલોટ:એસો,એ પીએમને લખ્યો પત્ર

કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે અને આખું રાજ્ય પૂરની ઝપેટમાં છે. હાલમાં દરેક લોકો પૂર પીડિતોનો મદદ માટે આગળ આવી રહ્યા છે. લોકો પૂર પીડિતોની મદદ માટે દરેક સંભવ મદદ કરી રહ્યા છે

  આ પ્રયત્નમાં ઇન્ડિયન કમર્શિયલ પાયલટ એસોસિયેશન ઘ્વારા રવિવારે પ્રધાનમંત્રીને પત્ર લખીને કેરળ પૂર પીડિતોની મદદ માટે મફતમાં પ્લેન ઉડાવવાની રજૂઆત કરી છે

(12:00 pm IST)