Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

'અટલજી ની પ્રેરક જીવન કહાની મધ્યપ્રદેશમા અભ્યાસક્રમમાં સમાવાશે

ભોપાલ :મધ્યપ્રદેશના શાળાઓમાં વહેલી તકે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જીવન ઝરમરનો પણ અભ્યાસ કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન વાસુદેવ દેવનાનીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીની જીવની સ્કૂલના પાઠ્યક્રમમાં સામેલ કરવામાં આવશે.

 

(10:04 pm IST)