Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

શિવસેનાનું બદલાયેલું ચિત્ર પોસ્ટરમાં લખ્યુ 'સત્યમેવ જયતે'

સત્તામાં કોંગ્રેસ સાથે ભાગીદારી કરતાં જ શિવસેનામાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. એક તરફ દાદર પર મુકેલ પોસ્ટરમાં બાળ ઠાકરે અને ઇન્દિરા ગાંધી તેમજ શરદ પવાર જોવા મળ્યાં હતાં તો બીજી તરફ આદિત્ય ઠાકરએ દિલ્હી જઇને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આજના શપથ સમારોહમાં આવવાનું નિમંત્રણ પણ પાઠવ્યું હતું.

(11:28 am IST)