Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

દિલ્હીમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય તેવા 85% દર્દીઓમાં રીટેસ્ટ કરવામાં આવતા ૧૭ ટકાથી વધુને પોઝિટિવ કોરોના જોવા મળ્યો

દિલ્હીમાં કોરોનાના સિમ્પટોમ-ચિન્હો ધરાવનાર ૮૫ ટકા જેટલા દર્દીઓ કે જેમણે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવેલ અને કોરોના નેગેટિવ આવેલ તેમને આ મહિનામાં ફરીથી આરટી-પીસીઆર મેથડથી ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જેમાં સપ્ટેમ્બરમાં ૨,૭૮,૮૯૧ આરટી-પીસીઆર મેથડથી ટેસ્ટ કરાવવામાં આવ્યા  જેમાં ૧૭.૩૫ % કેસો પોઝિટિવ આવ્યા છે અને ૧ થી ૨૨ ઓક્ટોબર વચ્ચે ૨,૬૬,૫૮૬ આરટી-પીસીઆર મેથડથી ટેસ્ટ કરાવવામાં આવ્યા તેમાં ૧૨.૩૨ % ટકા કેસો પોઝિટિવ હોવાનું હોવાનું સત્તાવાર જાહેર થયું છે.

(12:02 am IST)