Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

બેકસુર લોકો વિરૂધ્‍ધ કરવામાં આવી રહ્યો છે ગૌહતયા કાનૂનનો દુરૂપયોગ : ઇલાહાબાદ હાઇકોર્ટ

નવી દિલ્‍હી ગૌ હત્‍યાના આરોપમાં યુપીની એક જેલમાં પ ઓગસ્‍ટ ર૦ર૦ થી બંધ રહમુદ્દીન નામના શખ્‍સને જામીન આપતાં ઇલાહાબાદ હાઇકોર્ટએ કહ્યું છે કે બેકસૂર લોકો વિરૂધ્‍ધ ગૌહત્‍યા કાનૂનનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોર્ટએ કહ્યું કે વધારે પડતા મામલામાં મીટની તપાસ વિના જ એને ગૌમાંસ માની લેવામાં આવે છે.

(8:31 am IST)