Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

હિન્‍દુ હૃદય સમ્રાટ અશોક સિંઘલજીની આજે ૯૬ મી જન્‍મ જયંતી

સ્‍વ.શ્રી અશોક સિંઘલજીને આજે તેમની ૯૬મી જન્‍મજયંતિ પર શ્રદ્ધાંજલિ. તેમણે દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરીને એક અદ્‌ભુત દાખલો બેસાડ્‍યો છે. વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકેનું તેમનું કાર્ય વિશેષ પ્રેરક હતું. (આંધ્રના સાંસદ શ્રી પરિમલ નથવાણીનું ટ્‍વીટ)

(10:37 am IST)