Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પંજાબમાં જબરી રાજકીય કટોકટી: રાત સુધીમાં અડધો ડઝન પ્રધાનો રાજીનામા ફગાવશે: એક પ્રધાને રાજીનામું આપ્યું

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ આજે રાત્રિ સુધીમાં પંજાબની ચરનજીતસિંહ ચન્નીની કોંગ્રેસ સરકારમાંથી છ થી આઠ પ્રધાનો રાજીનામાં આપી દેશે તેવી પૂરી શક્યતા છે. પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ ના રાજીનામા પછી મોટી હલચલ સર્જાયેલ છે. દરમિયાન મળતા અહેવાલ મુજબ એક પ્રધાને રાજીનામું આપી દીધું છે.

(7:34 pm IST)