Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ધારા ૩૭૦ હટાવ્‍યા પછી દાવો કરવામાં આવ્‍યો હતો કાશ્‍મીરી યુવક હવે આતંકની રાહ પર નહીં ચાલે, ૯ મહિનામાં ૧૮પ ઠાર થયા ૧૩૦ નવા આતંકી પેદા થયા કોઇપણ પ્રયાસ યુવકોને આતંકી બનતા નથી રોકી શકતા

ધારા ૩૭૦ હટાવવા સાથે દાવો કરવામાં આવ્‍યો હતો કે કાશ્‍મીરી યુવક હવે આતંકની રાહ પર નહીં ચાલે આતંકી બનવાનો ક્રેજ ખતમ નથીથયો. અધિકારીયોએ કહ્યું આ વરસે ૧૩૦ યુવક આતંકની રાહ પર ચાલ્‍યા નવ મહિનાની અંદર આતંકીને આખરે એક દિવસ મરવાનું છે.

જીવતા પકડાઇજવામાં ફકત સ્‍થાનિય યુવકો જ છે. આ ચોંકાવનારૂં તથ્‍ય છે. વર્ષ ર૦૧૮માં  ર૪૬ આતંકી માર્યા ગયા હતા. એમાં લગભગ ૧૬૦ સ્‍થાનિય હતા. ર૦૧૯માં  માર્યા ગયેલા ૧પરમાંથીબે તૃતિયાંશ સ્‍થાનિય હતા. કોઇ પણ પ્રયાસ યુવકોને આતંકી બનતા નથી રોકી શકતો.

(10:29 pm IST)