Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત : સાંજે વધુ 64 પોઝિટિવ કેસ સહીત એક જ દિવસમાં 106 કેસ નોંધાયા : વધુ 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

કુલ કેસનો આંકડો ૫૯૮૪એ પહોંચ્યો : 976 દર્દીઓ સારવાર હેઠળ : મૃત્યુઆંક 100 થયો

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે સાંજે વધુ 64 પોઝિટિવ કેસ સહીત એક જ દિવસમાં 106 કેસ નોંધાયા છે આજે બપોરે 12 વાગયા સુધીમાં 42 પોઝિટિવ કેસ નોંધાયા બાદ સાંજે વધુ 63 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે એક જ દિવસમાં 106 કેસ નોંધાયા છે જયારે વધુ 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૫૯૮૪એ પહોંચ્યો છે જયારે  976 દર્દીઓ સારવાર હેઠળ છે અને મૃત્યુઆંક 100 છે

 

(8:24 pm IST)