Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જયાં જયાં બહુસંખ્યકોની આબાદી ઓછી થઇ ત્યાં સામાજીક સોહાર્દ પણ ઓછું થયુઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહની ટિપ્પણી

         કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહએ કહ્યું છે કે શુ આ સત્ય નથી કે જયાં જયાં બહુસંખ્યકોની આબાદી ઓછી થઇ ત્યાં સામાજીક સોહાર્દ પણ ઓછું થયું.

         એમણે કહ્યું કે ઇસ્લામીક દેશોમાં જનસંખ્યા નિયંત્રણને લઇ  કાનૂન છે કારણ ત્યાં ભારતની જેમ ધર્મ બાધા નથી ગિરિરાજએ કહ્યૂં ભારતમાં જનસંખ્યા નિયંત્રણ કાનૂન નહી બને તો સાંપ્રદાયિક સૌહાર્દ નહી બચે.

(11:50 pm IST)