Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

એક શિવ સૈનિકને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવીને રહીશઃ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેનો રણકાર

         શિવસેના પ્રમુખ ઉદ્વધ ઠાકરેએ કહ્યું છે કે મે બાબા સાહેબ ઠાકરને વચન આપ્યુ છે કે એક શિવસૈનિકને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવીશ.

         હું આ વચન પુરૂ કરવાની પ્રતિજ્ઞા કરૂ છુ એમણે કહ્યું હું મહારાષ્ટ્રમાં સત્તા ઇચ્છુ છુ. મે બધી ર૮૮ સીટોના ટીકીટના ઉમેદવારોને બોલાવ્યા છે હું બધા નિર્વાચન ક્ષેત્રોમાં પાર્ટીને મજબૂત કરવા માંગુ છુ.

(11:51 pm IST)