Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાકિસ્તાની પીએમ ઇમરાનખાન કાટુનિસ્ટને કન્ટેન્ટ આપી રહ્યા છે : રક્ષામંત્રી રાજનાથસિંહ

         રક્ષામંત્રી રાજનાથસિંહએ મુંબઇમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરને લઇ ભારત દ્વારા લેવામાં આવેલ પગલાઓનુ વિશ્વ સમર્થન કરી રહ્યું છે પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાન દુનિયામાં દર દર જઇ ફકત કાર્ટુનીસ્ટને કન્ટેન્ટ આપી રહ્યા છે.

         એમણે કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ ભારત સરકારની ક્ષમતાનો સ્વીકાર કર્યો છે.

(10:39 pm IST)