Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જન્મ દિવસ મૃત્યુ દિવસ બન્યો : ચોપર ક્રેશમાં શહિદ થયેલા લેફટનન્ટ કર્નલના પિતાની વ્યથા

 ભૂતાનમાં શુક્રવારના ભારતીય સેનાના ચિતા હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયેલ લેફટનન્ટ કર્નલ રજનીશ પરમાર(૪૩) ના પિતા મુખ્તિયારસિંહએ બતાવ્યું છે કે તે દિવસે રજનીશનો જન્મ દિવસ હતો.

        એમણે કહ્યું એમણે કહ્યું અમે  રજનીશને સવારે ફોન કર્યો હતો પણ તે વ્યસ્ત આવતો હતો. એણે ફકત એટલું જ કહ્યું ધન્યવાદ પાપા. હું આપની સાથે સાંજે વાત કરીશ.

(10:17 pm IST)