Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

એનઆરસીથી બહાર રાખવામાં આવેલ લોકો ચૂંટણીઓમા મત આપી શકે છે : ચૂંટણી આયોગ અધિકારીની ઘોષણા

 ચૂંટણી આયોગના એક અધિકારીએ કહ્યું છે કે આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) થી બહાર રાખવામાં આવેલ લોકો જયાં સુધી વિદેશી ન્યાયાધિકરણ દ્વારા વિદેશી ઘોષિત ન કરે ત્યાં સુધી ચૂંટણીઓમા મત આપી શકે છે.

ગૃહ મંત્રાલય પણ કહી ચુકયું છે કે જયાં સુધી આ લોકો બધા કાનૂની વિકલ્પ ન અજમાવી લ્યે એમના બધા અધિકાર જારી રહેશે.

આસામના ૧૯ લાખ લોકોને અંતિમ એનઆરસીમાં જગ્યા નથી મળી.

(8:35 am IST)