Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં યુપીના પુર્વ સીએમ કલ્યાણસિંહને મળ્યા જામીન

બીઆઇની એક વિશેષ અદાલતએ બાબરી મસ્જિદ ધ્વંસથી સંબંધિત એક અપરાધિક મામલામાં  ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને રૂ. ર લાખના જાત મુચરકા પર જામીન મળ્યા છે.

કલ્યાણસિંહનો રાજસ્થાનના રાજયપાલનો કાર્યકાળ  સપ્ટેમ્બરમાં સમાપત થયો હતો. બંધારણીય પદ પર હાજર વ્યકિત વિરૂદ્ધ કાનૂની  કાર્યવાહી નથી થઇ શકતી.

કલ્યાણસિંહ આ મહિને બીજી વખત બીજેપીથી જોડાયા હતા.       

(12:00 am IST)