Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મુસ્લિમો માટે ધાર્મિક સ્થળ અયોધ્યા નથી મકકા છે. ઃ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અયોધ્યા વિવાદ મામલે કહ્યું કે આ બે આસ્થાઓ વચ્ચે ટકરાવનો મામલો નથી, કારણ કે હીન્દુઓ માટે (અયોધ્યા) રામજન્મ ભૂમી છે.એમણે કહ્યું કે તે કોઇ મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળનથી પરંતુ મકકા મદીના છે. એમણે કહ્યું કે આને મુદો બનાવવામાં આવ્યો છે જે પછી ભૂમિ વિવાદમાં બદલાઇ જશે.

(12:18 am IST)