Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાફેલ મામલે રક્ષા મંત્રાલયના સેક્રેટરીને રજા ઉપર ઉતારી દીધાઃ કોંગ્રેસ પ્રવકતા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ  એક અંગ્રેજી અખબારના માધ્યમ દ્વારા કહ્યું કે સરકારે રાફેલ વિમાનો ઉપર ૩૦૦ ટકા  અધિક ખર્ચ કરવાના મામલે સવાલ કરવાવાળા  રક્ષા મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી (એયર) ને રજા ઉપર ઉતારી મૂકેલ. સુરજેવાલાએ કહ્યું કે અધિકારીની આપતિ દરગુજર કરવાવાળી  ડી.જી. સ્મિતા નાગરાજને સરકારે ઇનામમાં યુપીએસસી ની સભ્ય બનાવેલ.

(12:00 am IST)