Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

હરીદ્વારમાં BJP અધ્યક્ષ અમિત શાહે 'પતંજલિ' ના નવા ''આચાર્યકુલમ''પરીસરનું ઉદઘાટન કર્યુ

BJP અધ્યક્ષ અમિત શાહએ હરીદ્વાર - (ઉત્તરાખંડ) માં પતંજલિ દ્વારા  સંચાલિત ''આચાર્યકુલમ'' ના નવા પરીસરનું ઉદઘાટન કર્યુ. અમિત શાહ એ કહ્યું કે  જો દેશની શિક્ષા પ્રણાલિ ભારતીય સંસ્કૃતિને અનુ રૃપ ન હોય તો પ્રગતિનો કોઇ મતલબ જ ન રહેત - જયારે બાબા રામદેવે કહ્યું કે હવે શિક્ષણ ક્ષેત્રમાં પતંજલિ દ્વારા એક અભિનવ ક્રાંતિ થશે.

(9:25 am IST)