Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ર૦ કરોડની વસૂલી માટે એનસીએલટી માં પહોંચી પેટીએમ

એક અહેવાલ મુજબ પેટીએમની પેરંટ કંપની વન-૯૭ કમ્યુનિકેશન્સએ અનિલ અંબાણીના પ્રભુત્વ વાળી રીલાયંસ ટેલિકોમ પાસેથી ર૦ કરોડની વસૂલી માટે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (એનસીએલટી) માં મામલો દાખલ કરેલ છે. અહેવાલ મુજબ આ મામલાનો નિવેડો વાતચીત દ્વારા ન નીકળતા ત્યારપછી વન-૯૭ કમ્યુનિકેશન્સ એ મુકદમો દાખલ કરેલ છે. આ મામલાની સુનાવણી ર૬ ઓકટોબરે થશે.

(12:00 am IST)