Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

યુપીએના શાસનકાળ દરમ્યાન રાફેલની ડીલ શા માટે અટકાવાઈ ?: રોબર્ટ વાડ્રા જવાબ આપે ;સબિત પાત્રા

રાફેલ ડીલ મામલે રાહુલને સવાલ પૂછ્યા તેનો વાડ્રા જવાબ આપે છે

નવી દિલ્હી :રાફેલ ડીલ મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયુ છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે,રાફેલ ડીલ મામલે ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ પૂછ્યા છે. અને તેનો  જવાબ રોબર્ટ વાડ્રા આપી રહ્યા છે.

   સંબિત પાત્રાએ રહ્યુ કે, વાડ્રા યુપીએના શાસનકાળ દરમ્યાન રાફેલની ડીલ કેમ અટકાવવામાં આવી તે અંગે માહિતી આપે. મહત્વનું છે રાફેલ ડીલ અંગે રોબર્ડ વાડ્રાએ આપેલા નિવેદન બાદ ભાજપે કોંગ્રેસને ઘેરવાની શરૂઆત કરી છે

(9:25 am IST)