Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન : કોરોનાથી મૃત્યુ પામેલા બાર એશોસિયેશનના 77 વકીલોને શ્રદ્ધાંજલિ આપી

ન્યુદિલ્હી : ઉનાળુ વેકેશન પછી આજ સોમવારે શરૂ થયેલી સુપ્રીમ કોર્ટે આજ બે મિનિટનું મૌન પાળ્યા  બાદ કામગીરી શરૂ કરી હતી.

ચીફ  જસ્ટિસ શ્રી એન.વી.રમણાએ જણાવ્યું હતું કે બાર એશોસિયેશને કોરોનને કારણે  77 વકીલો ગુમાવ્યા છે.  તેવી માહિતી મળી છે. જેઓ મૃત્યુ પામ્યા છે. તેમને આપણે સહુ શ્રદ્ધાંજલિ આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે બાર એશોસિયેશનના સભ્ય ન હોય તેવા વકીલોએ પણ કોરોનાની બીજી લહેર દરમિયાન જિંદગી ગુમાવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(11:41 am IST)