Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

૪૦,૦૦૦ જવાનો તહેનાત

 આ વર્ષે યાત્રાળુઓ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ, અર્ધ લશ્કરી દળો, નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને લશ્કરના મળીને લગભગ ૪૦,૦૦૦ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે ગયા વર્ષે કુલ ૨.૬૦ લાખ યાત્રાળુઓએ બર્ફાની બાબાનાં દર્શન કર્યા હતા. યાત્રાના માર્ગ અને ઉપલબ્ધ માળખાકીય સવલતોને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે રોજના ૭૫૦૦ યાત્રાળુઓને પ્રવાસની મંજુરી આપવાનો નિર્ણય લીધો છે. જો કે આમા હેલીકોપ્ટરથી પ્રવાસ કરનારા યાત્રાળુઓને ગણતરીમાં લેવાયા નથી

(3:57 pm IST)