Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાનું તાંડવઃ સિંગાપુરમાં કોવિડ-૧૯ના ૫૩૩ નવા કેસ નોંધાયા

સિંગાપુરમા કોરોના વાયરસના પ૩૩ નવા કેસ નોંધાયા છે. જેમા વધારે પડતા ડોર્મેટરી'મા રહેવાવાળા વિદેશ શ્રમિક છે આ નવા કેસો સાથે દેશમા સંક્રમિત લોકોની કુલ સંખ્‍યા ૩૨૮૭૬ સુધી પહોંચી ગઇ છે. નવા ૫૩૩ કેસોમાંથી ફકત ત્રણ સિંગાપુરના નાગરિક છે અથવા સ્‍થાયી નિવાસી છે

મંત્રાલયએ કહ્યુ કે બાકી ૫૩૦ દર્દી ડોર્મેટરીમાં રહેવાવાળા બધા વિદેશી શ્રમિક છે.

(11:19 pm IST)