Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીનો નિર્દેશ : પ્રવાસી મજુરોને ભોજન-પાણી ઉપલબ્ધ કરાવે ટોલ ઓપરેટર

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ શનિવારના રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ પ્રાધિકરણ (એન.એચ.આઇ.) ચેરમેન અને ટોલ ઓપરેટરોને નિર્દેશ આપ્યો કે તે રાષ્ટ્રીય રાજમાર્ગો પર પ્રવાસી મજુરોને ભોજન પાણી અને બીજી જરૂરી મદદ ઉપલબ્ધ કરાવે.

(9:24 pm IST)