Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

તેલંગાના પણ કોવિદ-૧૯ના કારણ પ્રથમ મોત : ૬પ કોરોના વાયરસથી સંક્રમિત

હૈદરાબાદ : તેલંગાના પણ કોવિદ-૧૯ના કારણ એક શખ્સનું મોત થયું છે. રાજયમાં આ બિમારીને કારણ મોતનો આ પ્રથમ મામલો છે. પ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોના ૬૮ મામલા સામે આવી ચુકયા છે.

(9:23 pm IST)