Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારતીય પાયલોટની મુકિતથી તનાવ ઓછો થાય તો અમે આના પર વિચાર કરવા તૈયારઃ પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યુ જો ભારતીય પાયલોટની મુકિત કરવાથી બંને દેશો વચ્ચે તનાવ ઓછા થતો હોય તો અમે આના પર વિચાર કરવા તૈયાર છીએ. કુરેશીએ આગળ કહ્યું  પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાનખાન ફોન પર નરેન્દ્ર મોદી સાથે વાતચીત અમનની દાવત દેવા તૈયાર છે શું મોદી તૈયાર છે?

(12:43 am IST)