Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

છેલ્લે કારગીલ યુદ્ધમાં પાકએ ભારતીય પાયલોટને બંદી બનાવેલઃ ૮ દિવસમાં પરત આવેલ

૧૯૯૯ ના કારગીલ યુદ્ધમાં પાકિસ્તાનએ ભારતીય પાયલોટ કે નચિકેતાને બંદી બનાવેલ જે મિગ-ર૭ વિમાનમા આગ લાગ્યા પછી એમાંથી નીકળી પાકિસ્તાનની સીમામા પહોંચી ગયેલ. એ સમયે ર૬ વર્ષના નચિકેતાને પૂછતાછ કરી પાકિસ્તાને એને ૮ દિવસ પછી પરત કર્યો હતો. તે ર૦૦૦ મા વાયુસેના પદકથી  સમ્માનિત  થયેલ.

(12:40 am IST)