Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભાડું ન ચૂકવવા પર જેટ એરવેજના ૭ વિમાનોને પરિચાલનથી હટાવવા પડયા

૭ વિમાનોને પરિચાલનથી હટાવવા પડયા નુકસાનથી જજુમી રહેલ વિમાની કંપની જેટ એરવેઝએ લીજ પર લીધેલ વિમાનોનું ભાડુ ન ચૂકવવાનો કારણે ૭ વિમાનોનું  પરિચાલન રોકવું પડયું છે. આ પછી કંપની દ્વારા પરિચાલનથી હટાવવામા આવેલા વિમાનોની સંખ વધીને ૧૩ થઇ ગઇ છે.

(12:15 am IST)