Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સીમા પર તનાવ છેઃ મોદીજી પોતાનું બૂથ મજબૂત કરવામાં લાગ્યા છેઃ સંજયસિંહ

આમ આદમી પાર્ટી( આપ) ના સાંસદ સંજયસિંહએ ટવિટ કર્યુ છે દેશની જનતા દેશને મજબૂત કરવામા લાગી છે. મોદીજી પોતાનું બૂથ મજબૂત કરવામાં લાગ્યા છે. એમણે આગળ લખ્યું કે ભારતીય પાયલોટ પાકિસ્તાનના કબજામંા છે અને સીમા પર તનાવ છે પરંતુ બીજેપીના લોકોને દેશથી વધારે ચૂંટણીની ચિંતા છે.

(12:06 am IST)