Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

યુએન ચીફની ભારત-પાકિસ્તાનને અપીલઃ અર્થપૂર્ણ વાતચીત માટે કદમ ઉઠાવો

સંયુકત રાષ્ટ્ર (યુએન) ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેશએ ભારત-પાકિસ્તાન વચ્ચ્ે વધતા તનાવને લઇ ઉંડી ચિંતા વ્યકત કરતા કહ્યું છે કે બંને દેશ સ્થિતિને વધારે બગડવા ન દયે, ગુટેરેશના પ્રવકતાએ જણાવ્યુ કે યુએન મહાસચિવ બંને દેશોને અર્થપૂર્ણ વાતચીત દ્વારા તનાવ ઓછો કરવા માટે બને તેટલા ઝડપી પગલા લેવાની માંગ કરી છે.

(12:05 am IST)