Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જમ્મુ કશ્મીર : એમઆઇ-૧૭ ચોપર ક્રેશમા઼ ૬ ભારતીય વાયુસૈનિકો સહીત ૭ ના મોત

જમ્મુ-કશ્મીરમાં બુધવાર સવારે લગભગ ૧૦ વાગ્યે ટેકનીકલ કારણોસરથી દુર્ઘટનાગ્રસ્ત થયેલ વાયુસેનાના એમઆઇ-૧૭ ચોપરના કારણે  હજુ સુધીમા  ૭ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ધટનામા ૬ વાયુ સૈનિકો ના મોતના સમાચાર છે જયારે એક સ્થાનીય નાગરીકનુ પણ મોત થયુ છે. જેની ઓળખ કિફાયત હુસેન થઇ છે.

(12:00 am IST)